જન-જનની સુખાકારી અને સન્માન માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બની છે અને લોકો માટે તે આશીર્વાદ સાબિત થઈ રહી છે.. સૌનો સાથ, સૌનો વિકાસને ખરા અર્થમાં ચરિતાર્થ કરતી એ યોજના પછી સગર્ભા મહિલાઓ માટે પૌષ્ટિક લાડુ હોય કે સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાને નિ:શુલ્ક ભોજન મળી રહે તે માટે ખાસ આહાર કેન્દ્રની સુવિધા હોય, દરેકને હવે મળી રહ્યો છે આ યોજનાઓનો લાભ. તો આવો જોડાઈએ આ યોજનાઓમાં અને ઉજવીએ આ લાભાર્થી પર્વને.